
મહાનુભવ બાબા સાહેબના હુલામણા નામથી જાણીતા આંબેડકર કાયદાશાસ્ત્રી,રાજનેતા, તત્ત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. ભારતમાં તેમણે બૌદ્ધ પુનર્જાગરણના આંદોલનની શરૃઆત કરી હતી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા. ભીમરાવનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧માં મધ્યપ્રદેશના મહુ ગામના એક ગરીબ મહાર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજીભાઈ માલોજી સકપાલ
http://www.baldevpari.com/feeds/4182140622031482367/comments/default
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો