રવિવાર, 16 માર્ચ, 2014

આગળ જાણો કેળા એનીમિયામાં કઈ રીતે ફાયદાકારક છે...

     ahi clik karo link par puro lekh vachava mate
પુરો લેખ વાચવા માટે અહી ક્લિક કરો
http://bit.ly/1fZWY95 
દરેક ઋતુમાં મળતાં કેળા અને તેની છાલના છે અદભુત લાભ+USES
   

દરેક ઋતુમાં મળતાં કેળા અને તેની છાલના છે અદભુત લાભ+USES

કેળાના સામાન્ય ગુણોથી તો તમે પરિચિત છો પણ કેટલાક એવા ગુણ છે જે તમે કદાચ ન જાણતા હોય. કેળાના એવા ગુણોની કેટલીક એવી વાતો છે જેનાથી તમે કેળા દરરોજ ખાવાનું પસંદ કરતા થઈ જશો.

એક કેળું રોજ ખાઈને કોઈપણ આજીવન તંદુરસ્ત રહી શકે છે. કેળામાં વિટામિન, પ્રોટીન અને ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. એક સંશોધન મુજબ કેળા અનેક રોગો સામે રક્ષણ આપે છે. કેળામાં થાઈમિન, નિયોસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામિન એ અને બી પણ હોય છે. આ ઊર્જાનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેળામાં 24.7 % કાર્બોહાઈડ્રેટ, 1.3 % પ્રોટીન, ચરબી 8.3 % અને64.3 % માત્રામાં પાણી હોય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો